પત્ની સાથે જગન્નાથ મંદિર પોહચિયા ગૃહ મંત્રી અમિત શાહ, વિધિ પૂર્વક કરી પુજા-અર્ચના
જગન્નાથપુરીની યાત્રાના આ શુભ અવસર પર આપણા દેશના ગૃહ મંત્રી અમિત શાહ ને આ સવારે આમદાવાદ માં સવારે 4 વાગ્યે તેમની પત્ની સોનલ શાહ સાથે ભગવાન જગન્નાથ ના દર્શન કરી ને વિધિ પૂર્વક પૂજા-અર્ચના કરીને તમની મંગલ આરતી કરી. અમદાવાદમાં 142મી રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.
રથયાત્રા
ગુજરાત ના અમદાવાદ શહેરમાં પણ ઓડિસાની જેમજ ભગવાન જગન્નાથ ની રથ યાત્રા નીકાળવામાં આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુ ભગવાન જગન્નાથ, બલરામ, સુભદ્રા ની પૂજા - અર્ચના કરે છે. અમદાવાદમાં ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ , સુભદ્રા ને નગર ભ્રમણ કરવું એક લોકપ્રિય ધાર્મિક તહેવાર છે. અમિત શાહ દર વર્ષ એ આ યાત્રામાં શામેલ થાય છે.
17 કિલોમીટર લાંબી રથયાત્રા
આ વર્ષે અમદાવાદમાં 17 કિલોમીટર લાંબી રથયાત્રા નિકાવાની છે. આ વખતે રથયાત્રામાં ભગવાન જગન્નાથ ના રસ્તામાં 1 લાખ સાડીઓ બીછાવામાં આવી છે. આ સાડીઓ મંદિરમાં આવતા નવદંપતિને ભેટમાં આપવામાં આવશે.
સુરક્ષા નું આયોજન
આ રથયાત્રા ને લઈને ઘણી સુરક્ષાનું આયોજન કરેલું છે. આ સમયે અહીંયા CRPF, ગુજરાત પુલિસ અને રેપિડ એક્શન ફોર્સ ને પણ તેનાત કરવામાં આવી છે.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
પત્ની સાથે જગન્નાથ મંદિર પોહચિયા ગૃહ મંત્રી અમિત શાહ, વિધિ પૂર્વક કરી પુજા-અર્ચના
Reviewed by ગુજરાતી માહિતી
on
July 04, 2019
Rating:
No comments: