આપણે સવારે ઊઠીને આ વસ્તુનું સેવન ના કરવું જોઈએ,
ઠંડાપીણા ખાસ કરીને ખાલી પેટ ના પીવો. તેમાં મોટા પ્રમાણમાં કાર્બોનેટ એસિડ હોય છે. આ એસિડ પેટમાં જવાથી ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે. આ ઉપરાંત, તમને ગેસ અને ઊલટી થવાની સમસ્યા થઈ શકે છે.
દહીં અને દૂધના અન્ય ખાદ્ય પદાર્થો ખાલી પેટ ખાવાથી પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. હાઈડ્રોક્લોરિક એસિડને કારણે, દહીંમાં આવેલા લેક્ટિક એસિડ બેક્ટેરિયા નો નાશ કરે છે, જેના કારણે એસીડીટીની સમસ્યા વધી જાય છે. આ કારણોસર, ખાલી પેટ દહીં ખાવાનું સલાહભર્યું નથી.
ખાલી પેટ કોફી પીવાથી તમારા આરોગ્ય પર ભારે અસર કરી શકે છે. તેના કારણે તમને એસીડીટી થઇ શકે છે. ખરેખર , કોફી એ હાઈડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવ ને અટકાવે છે, જેના કારણે આપણી પાચન પ્રણાલી સારી રીતે કામ કરે છે અને ગેસ્ટિક સમસ્યાઓ થાવનું શરૂ થઈ જાય છે.
ટમેટા માં એસિડ હોય છે, જેના કારણે જો તમે તેને ખાલી પેટ ખાતા હોય તો તે પેટમાં અદ્રાવ્ય જળનું પ્રતિક્રિયા કરે છે અને પેટમાં પથર બનવા માટે નું કારણ બને છે.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
આપણે સવારે ઊઠીને આ વસ્તુનું સેવન ના કરવું જોઈએ,
Reviewed by ગુજરાતી માહિતી
on
April 15, 2019
Rating:
No comments: