ઈંડુ ખાવાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે? જાણો શું કહે છે સ્ટડી
વે છે. હાલમાં થયેલી એક સ્ટડીના રિપોર્ટમાં સામે આવ્યું છે કે દિવસમાં 1 ઈંડુ ખાવાથી ટાઇપ-2 ડાયાબિટીસ હોવાનો ખતરો ઓછો થાય છે. જોકે આ સ્ટડી મોલેક્યુલર ન્યુટ્રિશન એન્ડ ફ્રૂડ રિસર્ચ જનરલ માં પ્રકાશિત કરવામાં આવી છે.
ફિન્લેન્ડની યૂનિવસિટી દ્વારા થયેલી આ સ્ટડીના રિપોર્ટના સામે આવ્યા બાદ બીજા વૈજ્ઞાનિક તેનો વિરોધ કરી રહ્યા છે. ડાયાબિટીસ દરમિયાન ઈંડા ખાવાને લઈને અલગ-અલગ શોધકર્તાઓનો અલગ-અલગ અભિપ્રાય છે. કેટલાક શોધકર્તાઓના મુજબ, ઈંડાનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક હોય છે, તો તેમજ કેટલાક શોધકર્તાઓનું માનવું છે કે ડાયાબિટીસના દર્દીઓને ઈંડાનું સેવન કરવો જોઈએ, પણ આ તાજેતર કંટ્રોવર્શિયલ સ્ટડીની રિપોર્ટ અનુસાર, ઈંડુ ખાવાથી ટાઈપ- 2 ડાયાબિટીસ થવાનો ખતરો ઓછો થાય છે.
અભ્યાસ દરમિયાન,સંશોધકોએ શોધી કાઢયું કે જે પુરુષોએ દરરોજ ઈંડાનું સેવન કર્યું તેના લોહીમાં લિપિતનો થોડો જથ્થો જ જોવા મળ્યો હતો.
સ્ટડીની મુખ્ય લેખક સ્ટેફાનીયા નોર્મનને કહ્યું, ડાયાબિટીસના દર્દીએ ઈંડા ખાવા જોઈએ કે નહિ, આ વાતની પુષ્ટિ કરવા માટે આ વિષય પર વધુ સંશોધન કરવું પડશે, પરંતુ અસ્તિત્વમાં નવા અભ્યાસના મુજબ, અઠવાડિયામાં 3 ઈંડા ખાવું અત્યંત સુરક્ષિત છે. ત્યારે આ અંગે રિપોર્ટમાં એ પણ જાણવવામાં આવ્યું છે કે જો તમને ડાયાબિટીસ છે તો ઈંડાને ઉકાળીને ખાઓ.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
ઈંડુ ખાવાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે? જાણો શું કહે છે સ્ટડી
Reviewed by ગુજરાતી માહિતી
on
January 24, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
January 24, 2019
Rating:


No comments: