ભારતે પાકને બદલાનું ગણિત શીખવ્યુું, 12 દિવસમાં 12 વિમાનો દ્વારા 300 આતંકીને ઉપર પહોંચાડી દીધા
સૂત્રોના જણાવ્યા મુજબ એવું કહેવામાં આવ્યું છે કે એરફોર્સ એરક્રાફ્ટ આતંકવાદી કેમ્પ પર 1,000 કિલોગ્રામ બોમ્બ ફેંક્યા હતા. જેમાં આતંકવાદી કેમ્પ સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા હતા.
પુલવામા હુમલા બાદ ભારતે આતંકવાદીઓ સામે પાકિસ્તાનમાં છૂપાયેલા આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતીય હવાઇ દળના સૂત્રોએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ્સે ગઇકાલે લાઈન કંટ્રોલમાં આતંકવાદી કેમ્પ પર આશરે 1,000 કિલોગ્રામ બોમ્બ ફેંક્યા હતા.
તેમણે એમ પણ કહ્યું કે આ હુમલામાં 200-300 આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાના પાંચ સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આ હુમલા બાદ, ભારત-પાક સરહદ પર તણાવ વધવાની સંભાવના છે, જે સરહદ પર પોસ્ટ કરવામાં આવેલી તમામ સુરક્ષા દળોને ચેતવણી આપી છે.
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
ભારતે પાકને બદલાનું ગણિત શીખવ્યુું, 12 દિવસમાં 12 વિમાનો દ્વારા 300 આતંકીને ઉપર પહોંચાડી દીધા
Reviewed by ગુજરાતી માહિતી
on
February 26, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
February 26, 2019
Rating:



No comments: