આખરે કેમ હોય છે મંત્ર જાપની માળામાં 108 મણકા
એક માન્યતા મુજબ માળાના 108 દાણા અને સૂર્યની કળાનો ગહેરો સંબંધ છે. કારણકે એક વર્ષમાં સૂર્ય 216000 કલાઓ બદલે છે અને વર્ષમાં બે વખત તેની સ્થિતિ પણ બદલે છે. તે 6 મહિના ઉત્તરાયણમાં રહે છે અને 6 મહિના દક્ષિણાયનમાં અને અતરુ સૂર્ય 6 મહિનાની એક સ્થિતિમાં 108000 વખત કલા બદલે છે કહેવાય છે કે આ સંખ્યા 108000થી અંતિમ ત્રણ શૂન્ય હટાવીને માળાના 108 મોતી નિર્ધારિત કરવામાં આવ્યા છે.
કહેવાય છે માળાનો એક એક મોતી સૂર્યની એક-એક કલાનું પ્રતીક છે અને સૂર્ય જ વ્યક્તિને તેજસ્વી બનાવે છે. સમાજમાં માન-સમ્માન અપાવે છે. કહેવાય છે સૂર્ય જ એકમાત્ર સાક્ષાત દેખાનારા દેવતા છે. આ કારણથી સૂર્યની કલાઓના આધાર પર દાણાની સંખ્યા 1078 નિર્ધારિત કરવામાં આવી છે.
આવો જાણીએ હવે શાસ્ત્રોનો સાર
ષટશતાનિ દિવારાત્રૌ સબસ્ત્રાણ્યેકં વિશાંતિ
એતત્ સંખ્યાન્તિતં મંત્રં જીનો જપતિ સર્વદા…
ષટશતાનિ દિવારાત્રૌ સબસ્ત્રાણ્યેકં વિશાંતિ
એતત્ સંખ્યાન્તિતં મંત્રં જીનો જપતિ સર્વદા…
અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
આખરે કેમ હોય છે મંત્ર જાપની માળામાં 108 મણકા
Reviewed by ગુજરાતી માહિતી
on
February 23, 2019
Rating:
Reviewed by ગુજરાતી માહિતી
on
February 23, 2019
Rating:




No comments: