જો ભારત સામે પાકિસ્તાનનું યુદ્ધ થાય તો પાકિસ્તાનનું શું બચે એ નક્કી નહીં, આ રહ્યાં બંન્ને દેશનાં આકડા


                પીઓકે આતંકવાદી કેમ્પમાં આઇએએફનાં હવાઈ હુમલા પછી પાકિસ્તાન આખું ભયભીત છે. આ પહેલા પણ પાકિસ્તાન યુએનનાં શરણમાં આશ્રય લીધો હતો. આવા સંજોગોમાં યુદ્ધનો ભય પણ વ્યક્ત કરવામાં આવે છે. ઠીક છે આપણે તમને જણાવીએ કે ભારતીય સેના વિશ્વનું સૌથી ચોથું મોટું બળ છે. ધ સ્પેક્ટેટર ઇન્ડેક્સના અહેવાલ અનુસાર ભારતીય સેનાએ ટોચના પાંચમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે પાકિસ્તાનની સૈન્ય પ્રથમ 15 નંબરમાં પણ નથી. અને જો જોઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે 1947માં આઝાદી મળી પછી કાશ્મીર મુદ્દે બે વખત યુદ્ધ થયું છે. નીચેની માહિતી SIPRIના જણાવ્યા પ્રમાણે છે.


વાયુ સેના

ભારત:- 814 કોમ્બેટ એરક્રાફ્ટ, સેનાનું સંખ્યા બળ (1,27,200), ફાઈટર જેટને લઈને ચિંતા, હજુ 42 સ્ક્વેડ્રન્સ જેટ, 750 એરક્રાફ્ટની જરૂર, વિમાનની સંખ્યા 2185
પાકિસ્તાન:- 425 કોમ્બેટ એરક્રાફ્ટ, ચીનના F-7PG અને અમેરિકાના F-16 ફાઈટિંગ ફૈલ્કન જેટ પણ સામેલ. વિમાનની સંખ્યા 1281.

આર્મી સેનાં


ભારત:- 13.6 લાખ સૈનિકોની સંખ્યા, 3563 યુદ્ધ ટેન્ક, 3100 ઈન્ફ્રેન્ટ્રી લડાકુ વાહન, 336 સશસ્ત્ર પર્સનલ કેરિયર્સ અને 9719 તોપ
પાકિસ્તાન:- 6.37 લાખ સૈનિકોની સંખ્યા, 2496 ટેન્ક, 1605 સશસ્ત્ર પર્સનલ કેરિયર્સ, 4,472 તોપ.

નેવી સેનાં

ભારત:- એક એરક્રાફ્ટ કેરિયર, 16 સબમરીન્સ, 13 ફ્રિગેટ્સ, 106 પેટ્રોલ અને કોસ્ટલ કોમ્બેટ જહાજ, 67,700 સૈનિકો.
પાકિસ્તાન:- 9 ફ્રિગેટ્સ, 8 સબમરીન્સ, 17 પેટ્રોલ અને કોસ્ટલ જહાજ

હથિયાર
ભારત:- 9 પ્રકારના ઓપરેશનલ મિસાઈલ્સ, અગ્નિ-3 (3000-5000 કિમી રેન્જવાળી), 130-140 પરમાણુ 

બોમ્બ .
પાકિસ્તાન:- શાહીન-2 (2000 કિમી) મિસાઈલ્સ, 140થી 150 પરમાણુ બોમ્બ.

                   અમારો આ Gujarati Article વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                   આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો<< ગુજરાતી માહિતી >>
જો ભારત સામે પાકિસ્તાનનું યુદ્ધ થાય તો પાકિસ્તાનનું શું બચે એ નક્કી નહીં, આ રહ્યાં બંન્ને દેશનાં આકડા જો ભારત સામે પાકિસ્તાનનું યુદ્ધ થાય તો પાકિસ્તાનનું શું બચે એ નક્કી નહીં, આ રહ્યાં બંન્ને દેશનાં આકડા Reviewed by ગુજરાતી માહિતી on February 26, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.